વળી જીવનો તો અવળો સ્વભાવ છે તે ખાવું, રૂપિયાને વિષય તેમાં જ મંડ્યો છે. જો રૂપિયા હોય તો તે ભાંગીને ઘઉં લેવા ને તે ખાઇને પ્રભુ ભજવા. સો ઉપાય કરીને બાજરોભેળો કરવો; તે ખેતીવાડી કરીને, ચાકરી કરીને કે સાથી રહીનેપણ તે એકવાર તો ભેળો કરવો; પછી હાયવોય ન કરવી નેભગવાન ભજવા. અને તે ન કરો તો આ મંદિરમાં બાજરોઘણો સળી જાય છે, તે ચાર મહિના રહીને પણ ભગવાન ભજવાઆવજો; પછી આવો સમાગમ નહિ મળે. ને ઉત્તમ વકતા છેત્યાં સમાગમ કરી લજો.ને પછી તો ચીજો ખાધી હોયતે સંભારવી,ધારવી ને વિચારવી. તે મહારાજે શિક્ષાપત્રીમાંકહ્યુંછે નેવચનામતૃ માં પણ કહ્યુંછેજે,‘સમાગમ વિના જ્ઞાન ન આવે નેદશે કાળાદિક આઠમાં સગં ને અધિક કહ્યો છે.તે ઓલ્યા સાત ભૂંડા હોય નેએક સગં સારો હોય તો મોટા પુરુષ સારા કરી દે, માટેવારંવાર સગં કરવો, તેમાંસર્વે વાત આવી જાય. ।।૫૪।।