વળી, જે સ્વામીને ભોગવવાનાં પદાર્થ તે સેવક ન ભોગવે.તે જયારે રામચંદ્રજી ધરતી ઉપર સૂતા, ત્યારે ભરતજી એક હાથધરતી ખોદીને સૂએ ને શિવજી પણ ભગવાનને ભોગવવાનાંપદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કહ્યો જે, એક ઉખેડે ને એક ચોંટાડે. ।।૫૭।।
વળી, જે સ્વામીને ભોગવવાનાં પદાર્થ તે સેવક ન ભોગવે.તે જયારે રામચંદ્રજી ધરતી ઉપર સૂતા, ત્યારે ભરતજી એક હાથધરતી ખોદીને સૂએ ને શિવજી પણ ભગવાનને ભોગવવાનાંપદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કહ્યો જે, એક ઉખેડે ને એક ચોંટાડે. ।।૫૭।।