વળી, જે સ્વામીને ભોગવવાનાં પદાર્થ તે સેવક ન ભોગવે.તે જયારે રામચંદ્રજી ધરતી ઉપર સૂતા, ત્યારે ભરતજી એક હાથધરતી ખોદીને સૂએ ને શિવજી પણ ભગવાનને ભોગવવાનાંપદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કહ્યો જે, એક ઉખેડે ને એક ચોંટાડે. ।।૫૭।।