આ જીવને પંચવિષય છઠ્ઠું દેહાભિમાન ને સાતમો પક્ષએ કલ્યાણનાં માર્ગમાં વિઘ્નરૂપ છે. ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે; માટે તે ન રાખવાં. ।।૨૭૩।।
આ જીવને પંચવિષય છઠ્ઠું દેહાભિમાન ને સાતમો પક્ષએ કલ્યાણનાં માર્ગમાં વિઘ્નરૂપ છે. ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે; માટે તે ન રાખવાં. ।।૨૭૩।।