વળી ભગવાન ભજવામાં સુખ છે, ને જે જે થાય છે તેસંસ્કારે થાય છે. તે શિવલાલને પહોરદોઢ પહોર ધ્યાનમાંબેસાય, ને અભેસંગને બે પહોરનું ધ્યાન. તે ચાય તે કામ આવે,પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર ને કોઇક મોટાસાધુની દષ્ટિ. એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. ।।૭૬।।