વળી ગોપાળાનંદસ્વામીની વાતમાં એમ છે જે,‘મુમુક્ષુવિના સાધુ ન ઓળખાય’ તે અમદાવાદના એક સાધુ આગળકહ્યું ને પછી બોલ્યા જે,‘સંસ્કાર વિના કાંઇ થાય નહિ.’ તેજુઓને ! આપણે પણ સંસ્કારે ભેળા થયા છીએ, ને મેં એકકણબી વાડીમાં હતો તેને કહ્યું જે, ‘પટેલ ભગવાન ભજશો ?’ત્યારે કહે, ‘હા’ ત્યારે કહ્યું જે, ‘ચાલોને આંહીં નદીએ અમારામોટા સાધુ કૃપાનંદસ્વામી આવ્યા છે.’ પછી ત્યાં જઇને વર્તમાનધરાવ્યા, તે સાધુ થઇને મણિ જેવા થયા. તેએમ સંસ્કારે વાત થાયછે.એમ કહીને કીતર્ન ‘સતં સમાગમ કીજે એ પદ બોલાવ્યાં. ।।૭૭।।