વળી આત્મનિષ્ઠ થાવું, તે કાંઇ જોઇએ જ નહિ એ માર્ગમાંદુઃખ ન મળે, તે ઉપર ગુજરાતના પાણાનું કહ્યું. માટે એ માર્ગજ નિર્વિઘ્ન છે તે પાર પડે છે. ।।૮૨।।