અને સાંખ્યવાળા રામદાસજી તે પોતે સુખિયા રહેતા નેઆગલ્યાને વાતે કરીને સુખિયા રાખતા; ને બીજા તો જેમ લોકમાંહોમાંહી વઢે એમ આંહીં માંહોમાંહી કજિયા કરે છે. તે પોતેલઘુશંકા જેવા પણ ન હોય; જેમ કૂતરાને હડકારી કાઢી મૂકીએએવા હોય, પણ એમ કરે. તે માટે એમ ન કરવું, નીકર ભૂંડુંથઇ જશે. ।।૮૮।।