વળી પૂછ્યું જે,‘ઉપાસના છે એમ કેમ જણાય ?’ એટલે કહે
ત્રિભુવનવિભવહેતવેઽપ્યકુણ્ઠસ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ ।
ન ચલતિ ભગવત્પદારવિન્દાત્ લવનિમિષાર્ધમપિ સ વૈષ્ણવાગ્રયઃ ।।
એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય,’ એવા ત્રણ શ્લોક બીજા બોલ્યાં ને કહ્યું જે, ‘એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું.’ ।।૨૯૪।।