વળી મંદિરમાં બીજા માણસ ભલે હોય પણ માણસને ઉદ્વેગકરે ને ધન, સ્ત્રીનો પ્રસંગ રાખે તેને તો ન જાય, તોપણ કાઢીમૂકવો, અને મહારાજને એક રહેણીએ રહીને જે મરે તે બહુગમે; કેમ જે, ભાવ ફરી જાય. માટે સાધુને વિષેથી ને ભગવાનનેવિષેથી તે ભાવ ફરવા ન દેવો, મરને થોડું કરવું. ।।૯૮।।