જેમ ‘સુતારનું મન બાવળીએ ’ ને જેમ ‘દૂબળા વાણિયાનેઅજમે હાથ ’ એમ ભગવાનને રાજી કરવા કરવું. ને હવે તોક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાનેને ક્રિયાને વેર છે. માટે બેય ભેળું તો થાય જ નહિ; ને કરેતો વૃત્તિ સ્થિર રહે જ નહિ. ।।૧૦૫।।
જેમ ‘સુતારનું મન બાવળીએ ’ ને જેમ ‘દૂબળા વાણિયાનેઅજમે હાથ ’ એમ ભગવાનને રાજી કરવા કરવું. ને હવે તોક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાનેને ક્રિયાને વેર છે. માટે બેય ભેળું તો થાય જ નહિ; ને કરેતો વૃત્તિ સ્થિર રહે જ નહિ. ।।૧૦૫।।