ઉદ્ધવમત વિના નિષ્કામી વર્તમાન કયાં છે ? કયાયં ન મળે, ને ઉદ્ધવમતનું પણ જયાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. ।।૨૭૭।।
ઉદ્ધવમત વિના નિષ્કામી વર્તમાન કયાં છે ? કયાયં ન મળે, ને ઉદ્ધવમતનું પણ જયાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. ।।૨૭૭।।