સંવત્ ૧૯૧૯ના આસો માસમાં સાંખડાવદરને પાદર વાતકરી જે,‘લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરેને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણજ લેવો, એ તર્યાનો ઉપાય છે. ને જો દ્રોહ કરે તો જીવનોનાશ થઇ જાય છે.’ ।।૧૦૬।।