આ દેહમાંથી તો નવ દ્વારે ગંધ ઊઠે છે. તે દેહ સારુકેટલીક વાતો થાય છે ને બખેડો થાય છે. તે સારુ મહારાજનાસિદ્ધાંત પ્રમાણે ચાલવું. તે ઉપર શ્લોક બોલ્યા જે, નિજાત્માનંબ્રહ્મરુપં તથા બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા તથા પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યેતથા આત્મારામાશ્ચ મુનયો એ આદિક ઘણા શ્લોક બોલ્યા. નેપછી કહ્યુંજે,તેમાટે લોચો મૂકીને કેવળ આત્મારુપ થાવું ।।૧૦૭।।