વળી જુઓને ! કેટલાંક છે તે ક્રિયા નામે એકેય કરવુંનહિ, ને પાણી પણ ભરવું નહિ, ત્યારે એ શું ? શાળગ્રામને કારસો આવે ! એ તે શું જાણતા હશે ? મને તો એને જોઇનેદાંત આવે છે જે, દૈવની માયા તો જો ! શું ઘરે સૂઇ રહેતાહશે ? પણ તે અજ્ઞાન. ત્યારે શું ધ્યાન કરે છે ? ઊંઘ લે છે.આ અમને તો આમ જોઇએ ત્યાં ભગવાન દેખાય છે, એ પણ મૂકીને સાધુની સેવા કરાવીએ છઈએ. તે બેય કરવું છે પણમૂર્ખને શું સમજાય ! ।।૧૦૮।।