અને ઝાઝી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તોહજાર વર્ષનો ખાટલો ને સો વર્ષનાં ડચકાં ! આ તો ભગવાનેઅનુગ્રહ કર્યો છે, તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું નેભગવાનના ધામમાં પુગાય તેમ કરવું. જયાં અખાત્રીજના વાજોવા નહિ, પાંચમની વીજળી જોવી નહિ , એક ભગવાનનુંજ સુખ છે. ।।૧૦૯।।