‘આ સહુને પર સ્થિતિ થઇ જાય એમ કરી દઉ, પણ ઘેલું થઇ જવાય એવું કામ છે. ઓલ્યા લુવાણાને થઇ ગયું, કેમ જે પાત્ર નહિ, તેણે કરીને એમ થયું.’ એમ આશરે સાડા ત્રણસો માણસની સભા હતી તેને કહ્યું. ।।૧૧૧।।