એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે. ને કયાંય મોક્ષ નથી,પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. બે સાધન તો થઇ રહ્યા જે, પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા ને એક ઓલ્યા ચારનો ગુણ લેવો, ને દ્રોહ ન થાય એ કરવું રહ્યું. ।।૧૧૩।।