અને કહે જે આવા પ્રગટ સાધુ છે તેની મને, વચને ને દેહે કરીને સેવા કરવી ને વિનય કરવો; એ તો નહિ પણ ચાર ભેળા થઇને કહે ‘આ આવો છે, ને આ આવો છે,’ એમાંશું પાકયું ? પણ વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભકિતં ભગવતો વિના એ કયાં પળે છે ? ।।૧૧૭।।
અને કહે જે આવા પ્રગટ સાધુ છે તેની મને, વચને ને દેહે કરીને સેવા કરવી ને વિનય કરવો; એ તો નહિ પણ ચાર ભેળા થઇને કહે ‘આ આવો છે, ને આ આવો છે,’ એમાંશું પાકયું ? પણ વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભકિતં ભગવતો વિના એ કયાં પળે છે ? ।।૧૧૭।।