તે પછી નારી નિંદાનાં શ્લોક-કીર્તન બોલ્યા ને કહે, ‘ઓલ્યો વાણિયો નાત સાથે ઘેલો થયો છે, પણ મૂળ હાથ રાખ્યું છે.તે ગુજરાતમાં કહે છે જે, ‘છોડીનું નામ વખોત, કાંજે એનો ધણી ભૂવો ને વળી ભગોત’ એવું છે, એવા ભગત છે. ।।૧૧૮।।