વળી એક દિવસ વાત કરી જે, હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે. ને આ લોકમાં ભગવાન તથા મોટા સાધુ મનુષ્ય જેવા ગણાય તે જેને સમજતાં આવડે તેને ઓળખાય.તે મહારાજ કહે ‘અમને બુદ્ધિવાળો ગમે’ કેમ જે, ઓલ્યો બુદ્ધિવાળો વધુ જાણે, પણ બીજો ન જાણે. ।।૧૨૦।।
વળી એક દિવસ વાત કરી જે, હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે. ને આ લોકમાં ભગવાન તથા મોટા સાધુ મનુષ્ય જેવા ગણાય તે જેને સમજતાં આવડે તેને ઓળખાય.તે મહારાજ કહે ‘અમને બુદ્ધિવાળો ગમે’ કેમ જે, ઓલ્યો બુદ્ધિવાળો વધુ જાણે, પણ બીજો ન જાણે. ।।૧૨૦।।