અને મોરે ઝાઝા માણસ મંદિરમાં નહિ, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારુ આપવા ગયો, ત્યારે એક જણે કહ્યું જે, ‘સાધુને લોભ તો જો ! પોતાના હાથે બાજરો દે છે પણ કોઇને આપવા દેતા નથી.’ ત્યારે જો એને કંઇ ખબર છે ? એમ ગમ પડતી નથી. ।।૧૨૧।।
અને મોરે ઝાઝા માણસ મંદિરમાં નહિ, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારુ આપવા ગયો, ત્યારે એક જણે કહ્યું જે, ‘સાધુને લોભ તો જો ! પોતાના હાથે બાજરો દે છે પણ કોઇને આપવા દેતા નથી.’ ત્યારે જો એને કંઇ ખબર છે ? એમ ગમ પડતી નથી. ।।૧૨૧।।