અને મહારાજ કહેઃ ‘વહાણનાં લાકડાં કેટલાંક તો લીધાં છે, ને કેટલાંક ઘડાય છે, ને કેટલાંક વહાણ તૈયાર થયાં છે, ને કેટલાંકમાં માલ ભરાણો છે, ને કેટલાંક અધવચાળે પૂગ્યાં છે, ને કેટલાંક તો પાર ઊતર્યા છે.’ એમ આપણા સત્સંગમાં માણસનું છે. ।।૧૨૪।।
અને મહારાજ કહેઃ ‘વહાણનાં લાકડાં કેટલાંક તો લીધાં છે, ને કેટલાંક ઘડાય છે, ને કેટલાંક વહાણ તૈયાર થયાં છે, ને કેટલાંકમાં માલ ભરાણો છે, ને કેટલાંક અધવચાળે પૂગ્યાં છે, ને કેટલાંક તો પાર ઊતર્યા છે.’ એમ આપણા સત્સંગમાં માણસનું છે. ।।૧૨૪।।