અહોહો ! ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તોઆવો ઠરાવ જે-
“નેણ કુરંગા નાગરી, વરું તો વ્રજરાજ, નીકર રહું કુંવારી”
“સો માથાં જાતાં રે સોંઘા છોગાળા”
“એક શિરકે વાસ્તે કયું ડરત હે ગમારા”
“ડોલરિયા ઘોળ્યો રે કે તમ ઉપર દેહડો ”
એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય, ‘અર્થંસાધયામિ કે દેહં પાતયામિ’ ત્યારેએ કામ સિદ્ધ થાય છે. ।।૧૨૫।।