અહોહો ! ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તોઆવો ઠરાવ જે-

“નેણ કુરંગા નાગરી, વરું તો વ્રજરાજ, નીકર રહું કુંવારી”

“સો માથાં જાતાં રે સોંઘા છોગાળા”

“એક શિરકે વાસ્તે કયું ડરત હે ગમારા”

“ડોલરિયા ઘોળ્યો રે કે તમ ઉપર દેહડો ”

એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય, ‘અર્થંસાધયામિ કે દેહં પાતયામિ’ ત્યારેએ કામ સિદ્ધ થાય છે. ।।૧૨૫।।