અને બહાર ભજન કર્યે બહાર વૃત્તિ ફેલાય. તે જો રજોગુણ, તમોગુણ વર્તતા હોય તો કરવું; પણ સત્વમાં તો અંતરમાં જ કરવું, જેણે કરીને ભગવાન સાંભરે છે. ને ઊંડાઊતરી જાવું ને ભજન કરવું. તે પ્રથમ તો ઘણા હરિજનની વાત કહી દેખાડી. ।।૧૩૭।।