પછી કહ્યું જે, બીજું જે કહે તે થાય, પણ હરિભકત ન થવાય; તે કોઇક થાય, પણ તેથી સાધુ ભેળું ન રહેવાય ને કોઇક રહે, પણ વિષય ત્યાગ ન થાય; તે કોઇક કરે, પણ એથી ભગવાનમાં ન જોડાવાય;એ તો બહું જ આકરું છે. ।।૧૩૮।।
પછી કહ્યું જે, બીજું જે કહે તે થાય, પણ હરિભકત ન થવાય; તે કોઇક થાય, પણ તેથી સાધુ ભેળું ન રહેવાય ને કોઇક રહે, પણ વિષય ત્યાગ ન થાય; તે કોઇક કરે, પણ એથી ભગવાનમાં ન જોડાવાય;એ તો બહું જ આકરું છે. ।।૧૩૮।।