અમારે તો કાંઇ વસ્ત્ર જ ન જોઇએ, એક ધાબળી પણ નથી ને આ ખાધાનું તો કોઇકના સારાને અર્થે છે; બાકી દાળ રોટલા જોઇએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજે અરુચિ જ રહે છે, તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા. ।।૧૫૨।।
અમારે તો કાંઇ વસ્ત્ર જ ન જોઇએ, એક ધાબળી પણ નથી ને આ ખાધાનું તો કોઇકના સારાને અર્થે છે; બાકી દાળ રોટલા જોઇએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજે અરુચિ જ રહે છે, તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા. ।।૧૫૨।।