ઊંઘ ને આહાર તો વધાર્યા  વધે ને ઘટાડ્યાં ઘટે, ઊંઘ તો બે પહોર સુધી કરવી, ને ખાવું તે દોઢ શેર સુધી ખાવું. ।।૧૬૭।।