Last Updated: May 5, 2025
અને ભગવાનના કથા, કીર્તન, થતાં હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે, એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે. ।।૧૬૯।।