અનંત ક્રિયા થાય પણ ઇન્દ્રિયોને ને મનને રોકાય નહિ ને નેત્રે કરીને ગધેડું, કૂતરું, મીંદડું આદિ જુએ, એમાં શો માલ છે ? પણ રહેવાય નહિ. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સર્વ ક્રિયાને વિષે ભગવાન જ સંભારવા. ।।૧૭૬।।