ઓહોહો ! આ ભરતખંડમાં આવો જોગ થઇ ગયો ! આ સાધુ, આ વાતો, આ ધર્મ જો ખરેખર ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઇ કાચું નથી; ને આ વાતો તો કોઇને મળી નથી. ।।૧૯૩।।