અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુકત એવું જે પ્રસાદિનું ચંદન તેણે કરીને તિલક કરવું.।।૪૨।।
અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુકત એવું જે પ્રસાદિનું ચંદન તેણે કરીને તિલક કરવું.।।૪૨।।