અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા-વાર્તા ન સાંભળવી. ।।૨૫।।