અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપયર્ંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ।।૧૩૯।।