અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાનાં સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. ।।૧૩૧।।