અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભકિત તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજું કલ્યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું. ।।૧૧૩।।
અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભકિત તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજું કલ્યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું. ।।૧૧૩।।