અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વે ના જે વિશેષ ધર્મ તેમને પૃથક્ પૃથક પણે કરીને કહીએ છીએ. ।।૧૨૨।।
અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વે ના જે વિશેષ ધર્મ તેમને પૃથક્ પૃથક પણે કરીને કહીએ છીએ. ।।૧૨૨।।