સત્શાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ;એવાં હજારો મનુષ્ય ભેળાં કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે ;તેવા ધર્મવાન હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે; સિદ્ધિવાળા હજારો ભેગાકરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવોમળે; તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતોહોય એવો મળે; ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવાહજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઇક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ,સ્વભાવ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્ત્વે કરીને યથાર્થ પોતાનાજ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે, પણ તે જેમ છેતમે તો અતં ને નથી પામતો. ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ,સ્વભાવ, ગણુ ને ઐશ્વર્યતેના મહિમાના અતં ને નથી પામતા,તો બીજો તો પામે જ કેમ ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમતેમણે અનકે કોટિ બ્રહ્માંડનાં ને બહ્મ્રપુરાદિક ધામનાં સમગ્ર ઐશ્વર્ય જે પોતાની મૂર્તિને આધીન છે; તે સમાધિએ કરીને દેખાડ્યાં તથાસહુના ઇષ્ટદવે રૂપે પોતે પોતાનું દશર્ન દઇને અનતં જીવનેપોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો.એવી રીતનું બીજું પણ જે અપરિમિત , સર્વોપરી, દિવ્યઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિષે અક્ષરાદિકસર્વેનાં ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તેછે. એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમનેધર્મદેવ ને મરિચ્યાદિક ઋષિ તે વૃંદાવનને વિષે જ્ઞાનયજ્ઞે કરીનેરાજી કરી ને મનવાંછિત વર પામ્યા, તેમ યોગીએ હરિકૃષ્ણનીમૂર્તિના જ્ઞાન, ધ્યાનને વિષે તત્પર થઇને મંડવું. ।।૩૫।।