અગત્રાઇમાં પર્વતભાઇને શ્રીજીમહારાજની મૂર્તિ તો ત્રણેઅવસ્થામાં અખડં દેખાતી હતી તોપણ એમ સંકલ્પ થયો જે,‘બીજાભગવાનના અવતારનાં સ્વરૂપ કેવા હશે ?’ ત્યારે તે સંકલ્પમાત્રેતે ભગવાનની ચોવીસ મૂર્તિઓ પર્વતભાઇની આગળ આવીનેઊભી રહી ને પવર્ત ભાઇએ દશર્ન કર્યા. પછી તે ચોવીસઅવતારનાં સ્વરૂપ શ્રીજીમહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજી-મહારાજની મૂર્તિમાં લીન થતાં હવા. એવી રીતે શ્રીજી મહારાજપવર્ત ભાઇને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા. ।।૮।।