‘હે નાથ ! હે દયાસિંધો ! હે કૃપાસિંધો ! હે કલિદોષનિવારક ! હે ભકિતધર્માત્મજ ! હે યોગકલાપ્રવર્તક !હે વર્ણિવેશદર્શક ! હે શાલગ્રામ તૃષાહર ! હે બ્રહ્મવિદ્યાપ્રર્વતક!હે અધમોદ્ધારણ ! હે પતિતપાવન ! હે અશરણશરણ ! હેશુદ્ધએકાંતિકધર્મપ્રર્વતક ! હે હરિજનવલ્લભ ! હે નિષ્કામભકત-વલ્લભ ! હે નૈષ્ઠિકાગ્રણિન્ ! હે અકાંતિકધર્મપ્રવર્તક ! હેભકતવલ્લભ ! હે સ્વામિનારાયણ! હે નીલકઠં ! હે હરિકૃષ્ણ !હે હરે ! હે નારાયણ ! હે ધર્મધુરંધર ! હે સર્વજનરક્ષક ! હેસહજાનંદસ્વામિન્ ! તમે મારી ઉપર રાજી થઇને, મને પોતાનોએકાંતિક દાસ જાણીને, મારા હૃદયને વિષે નિવાસ કરીને નિત્યરહેજો.’ આવી રીતે નિત્યે વહેલા ઊઠીને શ્રીપુરુષોત્તમભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી. ને આવી રીતે જો મુમુક્ષુનિત્યે પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત્ શ્રીપુરુષોત્તમભગવાન નિવાસ કરીને અખંડ રહે. ।।૩૭।।