કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઇએ ? જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકા  માગવા આવતાં ને કરગરતાં તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો. ।।૯૫।।