અને ચાર ઘાંટીઓ છે તેને ઉલ્લંઘવી એ કરવાનું છે; તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ આત્મા જુદા સમજવા ને ચોથું ઉત્તમ ભોગમાથીં રાગ ટાળવો; તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે.।।૯૬।।
અને ચાર ઘાંટીઓ છે તેને ઉલ્લંઘવી એ કરવાનું છે; તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ આત્મા જુદા સમજવા ને ચોથું ઉત્તમ ભોગમાથીં રાગ ટાળવો; તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે.।।૯૬।।