અને આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે. તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં  લાકડી મારે તે નોખું  થઇને પાછું ભેળું થઇ જાય છે, તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે, એવો આ જીવનો ઢાળો છે. ।।૯૮।।