લક્ષ્મીજી એક કીડીને ડાબલીમાં ઘાલીને કહે,‘આનું વિષ્ણુ કેમ પોષણ કરશે ?’ પછી ત્રીજે દહાડે તપાસી જોયું, ત્યાં તો એ ડાબલીમાં લક્ષ્મીના ચાંદલાનો ચોખો પડી ગયેલ તે કીડીએ ખાધેલ. એમ ભગવાન તો પોષણ કરે. ।।૧૮૪।।