અને ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું જે,‘બે-ચાર-પાંચ જણ એક રુચિવાળા, બે-ચાર-પાંચ વરસ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠિ કરે તો આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય.’ ।।૧૦૬।।
અને ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું જે,‘બે-ચાર-પાંચ જણ એક રુચિવાળા, બે-ચાર-પાંચ વરસ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠિ કરે તો આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય.’ ।।૧૦૬।।