મોટા પાસે નિષ્કપટ થવામાં બહુ લાભ છે. તે એક જણને રૂપ દેખાઇ ગયું, તેનો આકાર બંધાઇ ગયો  . પછી તેણે મોટા સંત પાસે કહ્યું, ત્યારે તે સંતે મહારાજની સ્મૃતિએ કરીને ટાળી નાખ્યું. ।।૧૨૮।।