અને મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઇ રહેતા. તેના પશ્ચાત્તાપ સારુ તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા. એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. ।।૧૩૨।।