Last Updated: May 5, 2025
સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન કરવી. તે અસેવા તે શું ? જે અવગણુ લેવો. ।।૧૩૩।।