અને સોમલખારનું દષ્ટાંત જે, ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તોપણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે તે એવું જણાય તો ભોગવાય નહિ. ।।૧૩૯।।
અને સોમલખારનું દષ્ટાંત જે, ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તોપણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે તે એવું જણાય તો ભોગવાય નહિ. ।।૧૩૯।।