અને સોમલખારનું  દષ્ટાંત જે, ગમે એવો હેતુ  હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તોપણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે તે એવું જણાય તો ભોગવાય નહિ. ।।૧૩૯।।