જયારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિ સાથે જોડે છે. કાં મોટા સાધુનો સંગ આપે છે. ને જયાં સુધી જે પુરુષને વિષે રજ, તમ રહ્યા છે, ને એમાં ધર્માદિકગુણ જણાય છે, પણ તેની એક સ્થિતિ રહેતી નથી, એમ પચં મસ્કધં માં કહ્યું છે.।।૧૪૦।।