અને દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવાં તો માણસ થોડાં જ નીકળે ને જેને શ્રીજીમહારાજ સામી નજર હોય તેને પ્રધાન ન થાય. તે કહ્યું છે જે, ‘એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં,’ એવાને દ્રવ્ય પ્રધાન ન થાય બાકી તો સર્વેને થાય. ।।૧૪૧।।